A festival is an event ordinarily celebrated by a community and centering on some characteristic aspect of that community and its religion or traditions, often marked as a local or national holiday, mela or eid.
Sunday, November 29, 2015
Wednesday, November 25, 2015
Happy Kartilk Purnima.
Happy Kartilk Purnima.
आप सबको कार्तिक पूर्णिमा पर्व की हार्दिक बधाई
आप सबको कार्तिक पूर्णिमा पर्व की हार्दिक बधाई
શ્રી ઋષભદેવ સ્વામી..
(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ. તેર(2) જન્મ અને દિક્ષા વિનિતા નગરીમાં થયા.
(3) તીર્થંકર નામકર્મ..વજ્રનાભ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ -સર્વાર્થ સિદ્ધ વિમાન માં.
(5) ચ્યવન કલ્યાણક - જેઠ વદ-૪ ઉત્તરાષાઢા નક્ષત્ર માં.
(6) માતા નું નામ -મરૂદેવી માતા અને પિતાનું નામ - નાભિરાજા.
(7) વંશ -ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ- નવમાસ અને આઠ દિવસ.
(9) લંછન - વૃષભ અને વર્ણ સુવર્ણ .
(10) જન્મ કલ્યાણક - ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(11) શરીર પ્રમાણ - ૫૦૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક - ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(13) કેટલા જણ સાથે દિક્ષા - ૪૦૦૦ રાજકુમાર સાથે દિક્ષા લીધી.
(14) દિક્ષા શીબીકા- સુદર્શના અને દિક્ષાતપ છઠ્ઠ .
(15) પ્રથમ પારણુંનું સ્થાન-ગજપુર અને પારણું શ્રેયાંસકુમારે ઇક્ષુરસ થી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા માં ૧૦૦૦ વર્ષ રહ્યા.
(17) કેવલજ્ઞાન કલ્યાણક-તપઅઠ્ઠમ અને વટવ્રુક્ષ નીચે પુરિમતાલ નગરી માં મહાવદ-૧૧, ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(18) શાશન દેવ -ગોમુખયક્ષ અને શાશનદેવી -ચક્કેશ્વરીદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ ત્રણ ગાઉ.
(20)પ્રથમ દેશના નો વિષય યતિધર્મ અને શ્રાવકધર્મ.
(21) સાધુ- ૮૪૦૦૦ અને સાધ્વી બ્રાહ્મી આદિ-૩૦૦,૦૦૦ ની સંખ્યા હતી.
(22) શ્રાવક -૩૫૦,૦૦૦ અને શ્રાવિકા ૫૫૪,૦૦૦ ની સંખ્યા હતી.
(23) કેવળજ્ઞાની- ૨૦૦૦૦, મન:પર્યાવજ્ઞાની- ૧૨૭૫૦ અને અવધિજ્ઞાની -૯૦૦૦ .
(24) ચૌદપૂર્વધર-૪૭૫૦ અને વૈક્રિયલબ્ધિઘર-૨૦૬૦૦ તથા વાદી -૧૨૬૫૦ .
(25) આયુષ્ય - ૮૪ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક - પોષવદ -૧૩- અભિજિત નક્ષત્રે.
(27) મોક્ષ-અષ્ટાપદપર, મોક્ષતપ-૬ ઉપવાસ અને મોક્ષાસન-પદ્માસન.
(28) મોક્ષ - ૧૦૦૦૦ સાધુ સાથે.
(29) ગણધર - પુન્ડરિક આદિ- ૮૪.
(30) શ્રી અજિતનાથ પ્રભુ નું અંતર - ૫૦ લાખ કરોડ સાગરોપમ.
(3) તીર્થંકર નામકર્મ..વજ્રનાભ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ -સર્વાર્થ સિદ્ધ વિમાન માં.
(5) ચ્યવન કલ્યાણક - જેઠ વદ-૪ ઉત્તરાષાઢા નક્ષત્ર માં.
(6) માતા નું નામ -મરૂદેવી માતા અને પિતાનું નામ - નાભિરાજા.
(7) વંશ -ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ- નવમાસ અને આઠ દિવસ.
(9) લંછન - વૃષભ અને વર્ણ સુવર્ણ .
(10) જન્મ કલ્યાણક - ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(11) શરીર પ્રમાણ - ૫૦૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક - ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(13) કેટલા જણ સાથે દિક્ષા - ૪૦૦૦ રાજકુમાર સાથે દિક્ષા લીધી.
(14) દિક્ષા શીબીકા- સુદર્શના અને દિક્ષાતપ છઠ્ઠ .
(15) પ્રથમ પારણુંનું સ્થાન-ગજપુર અને પારણું શ્રેયાંસકુમારે ઇક્ષુરસ થી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા માં ૧૦૦૦ વર્ષ રહ્યા.
(17) કેવલજ્ઞાન કલ્યાણક-તપઅઠ્ઠમ અને વટવ્રુક્ષ નીચે પુરિમતાલ નગરી માં મહાવદ-૧૧, ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(18) શાશન દેવ -ગોમુખયક્ષ અને શાશનદેવી -ચક્કેશ્વરીદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ ત્રણ ગાઉ.
(20)પ્રથમ દેશના નો વિષય યતિધર્મ અને શ્રાવકધર્મ.
(21) સાધુ- ૮૪૦૦૦ અને સાધ્વી બ્રાહ્મી આદિ-૩૦૦,૦૦૦ ની સંખ્યા હતી.
(22) શ્રાવક -૩૫૦,૦૦૦ અને શ્રાવિકા ૫૫૪,૦૦૦ ની સંખ્યા હતી.
(23) કેવળજ્ઞાની- ૨૦૦૦૦, મન:પર્યાવજ્ઞાની- ૧૨૭૫૦ અને અવધિજ્ઞાની -૯૦૦૦ .
(24) ચૌદપૂર્વધર-૪૭૫૦ અને વૈક્રિયલબ્ધિઘર-૨૦૬૦૦ તથા વાદી -૧૨૬૫૦ .
(25) આયુષ્ય - ૮૪ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક - પોષવદ -૧૩- અભિજિત નક્ષત્રે.
(27) મોક્ષ-અષ્ટાપદપર, મોક્ષતપ-૬ ઉપવાસ અને મોક્ષાસન-પદ્માસન.
(28) મોક્ષ - ૧૦૦૦૦ સાધુ સાથે.
(29) ગણધર - પુન્ડરિક આદિ- ૮૪.
(30) શ્રી અજિતનાથ પ્રભુ નું અંતર - ૫૦ લાખ કરોડ સાગરોપમ.
jai aadinath
શ્રી શત્રુંજય ગિરિરાજ અને કાર્તિકી પૂર્ણિમાનું મહાત્મ્ય
શ્રી શત્રુંજય ગિરિરાજ અને કાર્તિકી પૂર્ણિમાનું મહાત્મ્ય
દ્રાવિડ-વારીખિલ્લ ની કથા.......
પર્વ તિથિઓમાં કાર્તિકી પૂર્ણિમાનું મહાત્મ્ય અનેરું છે.જે માણસ સિદ્ધગિરી ઉપર જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઇ ને કાર્તિકી પૂનમની વિધિ પૂર્વક ઉત્તમ પ્રકારે આ
રાધના કરે છે તે આ લોકમાં સર્વ પ્રકારે સુખ ભોગવી અલ્પ સમયમાં મુક્તિ સુખને પામે છે.કાર્તિકીપૂનમના દિવસે માત્ર એક ઉપવાસ કરીને શ્રી શત્રુંજય ગિરિરાજની ભાવપૂર્વક કરવાથી ઋષિહત્યા,સ્ત્રી હત્યા અને બાળ હત્યા જેવા ઘોર પાપોથી માનવી મુક્ત થઇ જાય છે.
પર્વ તિથિઓમાં કાર્તિકી પૂર્ણિમાનું મહાત્મ્ય અનેરું છે.જે માણસ સિદ્ધગિરી ઉપર જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઇ ને કાર્તિકી પૂનમની વિધિ પૂર્વક ઉત્તમ પ્રકારે આ
રાધના કરે છે તે આ લોકમાં સર્વ પ્રકારે સુખ ભોગવી અલ્પ સમયમાં મુક્તિ સુખને પામે છે.કાર્તિકીપૂનમના દિવસે માત્ર એક ઉપવાસ કરીને શ્રી શત્રુંજય ગિરિરાજની ભાવપૂર્વક કરવાથી ઋષિહત્યા,સ્ત્રી હત્યા અને બાળ હત્યા જેવા ઘોર પાપોથી માનવી મુક્ત થઇ જાય છે.
તિર્યંચગતિ,દેવગતિ અને નરકગતિમાં ચોરાસી લાખ ફેરા ફરતાં ફરતાં કોઈ મહાપુણ્ય યોગે આજે માનવભવ પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયો છે.પરંતુ માનવભવ મળ્યા પછી એ બધા ભૂતકાળને ભૂલી ગયો છે અજ્ઞાનતાના કારણે અનેક પ્રકારના પાપોના પોટલાં બાંધે છે,પરંતુ જ્ઞાની ભગવંતોએ એવા ભયંકર બંધનો માંથી છુટવાના અનેક ઉપાયો બતાવી આપના પર મહાન ઉપકાર કર્યા છે.એક એક પર્વતિથીની આરાધનાથી પૂર્વે કરેલા ઘોર પાપો ક્ષણવારમાં બળીને ભસ્મી ભૂત થઇ જાય છે.
કાર્તકીપૂનમે દ્રાવિડ અને વારિખિલ્લ કેવા કેવા કર્મોનો ક્ષય કરી આ પવિત્ર પર્વ તિથીએ મુક્તિપદને વર્યા તેની આ કથા અત્યંત અનુકરણીય અને બોધદાયક છે.
ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર દ્રવિડરાજાએ સંયમ સ્વીકારતા પહેલા પોતાના બે પુત્રો દ્રાવિડ અને વારિખિલ્લને રાજપાટના બે ભાગ કરી મોટા પુત્ર દ્રાવિડને મીથીલા નગરીનું રાજ્ય આપ્યું અને નાના પુત્ર વારિ ખિલ્લને એક લાખ ગામો વહેચી આપ્યા.દ્રાવિડ ને મનમાં અસંતોષ રહેવા લાગ્યો કે હું મોટો હોવા છતાં મને ઓછું મળ્યું અને વારિખિલ્લ ને વધુ હિસ્સો મળ્યો.એને લીધે નાના ભાઈ વારિખિલ્લ ઉપર હર હંમેશ ઈર્ષ્યા અને અદેખાઈ રાખતો.વખત આવ્યે એની ઈર્ષ્યા પ્રગટ થઇ જતી.એટલે વારિખિલ્લથી પણ સહન કરવું મુશ્કેલ બન્યું.અરસપરસ દ્રેષભાવ વધતો ગયો.પરસ્પર યુદ્ધની તૈયારીઓ થવા લાગી.એક પિતાના બન્ને પુત્રો ! વળી પિતાએ તો રાજપાટને લાત મારી દિક્ષા લીધી છે અને દાદા તીર્થંકર છે છતાં બન્ને ભાઈયોમાં વૈરભાવે સ્થાન લીધું.
બન્ને ના લશ્કર યુદ્ધભૂમિમાં સામસામાં ગોઠવાઈ ગયાં.માત્ર માન અપમાન,ઈર્ષ્યા દ્રેષ અને મમત્વભાવે યુદ્ધનો દાવાનળ સળગી ઉઠ્યો,લાખ્ખો માનવીઓનો સંહાર થવા લાગ્યો.આ રીતે નિરંતર યુદ્ધ કરતાં કરતા સાત માસ વીતી ગયા.એવામાં વર્ષાઋતુ આવવાથી યુદ્ધ બંધ રાખી બન્ને પક્ષ પોતપોતાની છાવણીઓમાં આરામ કરવા લાગ્યા.તે વખતે યુદ્ધ બંધ થયા પછી કોઈ દગો,ફટકો,કે કુડ કપટ કરતું નહી.યુદ્ધ ના સમયેજ લડવામાં આવતું.
વર્ષાઋતુનો કાળ પૂર્ણ થતાં ચાતુર્માસમાં સ્થિરતા કરી રહેલા સાધુમહાત્માઓ વિહારની તૈયારી કરી રહ્યા છે,સૌન્દર્ય અને મનોહર વાતાવરણમાં નીકળેલો દ્રાવિડરાજા પણ સૌન્દર્યનો આનંદ માનવા નીકળી પડ્યો,જયારે કંઈ શુભ થવાનું હોય ત્યારે સંજોગો પણ સારા મળી આવે છે.તેમ જંગલમાં તેઓ એક ઋષિમુનિના આશ્રમ પાસે આવી ચડ્યા.અને આશ્રમમાં પ્રવેશ કર્યો,પ્રભાવશાળી તપસ્વી મુનિના દર્શન થતાં જ રાજા દ્રાવિડનું મસ્તક નમી પડ્યું અને વંદન કરી મુનિની સન્મુખ બેઠા.મુનીએ ધ્યાન માંથી મુક્ત થઇ રાજાને આશીર્વાદ વચનો કહેતા રાજાએ પ્રસન્નતા અનુભવી.
ઋષિમુનિ શ્રી હિતબુદ્ધિએ ધર્મોપદેશ દેતાં કહ્યું,હે રાજન ! તમે બન્ને બંધુઓ શ્રી ઋષભદેવના પૌત્રો છો અને તુચ્છ એવા જમીનના ટુકડા માટે લડવું એ બિલકુલ યોગ્ય નથી.તારા મનમાં કશાય રૂપી જે શત્રુઓ પેસી ગયા છે તે તને પીડા ઉપજાવે છે.અને તે તને સુખ કે શાંતિ ભગાવવા નથી દેતાં.માટે હે રાજન ! સૌ પ્રથમ તારા મનમાંથી ઈર્ષ્યા,લોભ,ક્રોધ ઇત્યાદિ શત્રુઓને હાંકી મુક ! જેથી તને તારા સાચા સ્વરૂપનું ભાન થશે.અને સાચા સુખ શાંતિ માટેનો માર્ગ દેખાશે.રાજન ! તમો મુક્તિપુરીનું શાશ્વત સુખ સંપાદન કરવા ઉદ્યમવંત બનો ! તમારામાં અનંત શક્તિ ભરેલી છે.તેના ઉપર મોહનું જે આવરણ છે તે હટાવીદો.
આ પ્રમાણે ઋષિમુનિના વચનો સાંભળી દ્રવિડ રાજાને પોતાની ભૂલનું ભાન થયું અને મુનિશ્રી પાસે પોતાની કરેલી ભૂલોનો પ્રશ્ચાતાપ કરવા લાગ્યા,આંખ માંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.આ પ્રમાણે દ્રવિડ રાજાના હૃદયમાં ભારે પરિવર્તન થવા લાગ્યું.પશ્ચાતાપના પવિત્ર જળથી વૈરનો દાવાનળ શાંત થઇ ગયો.એટલે નાના ભાઈ વારિખિલ્લનો જ્યાં વાસ હતો ત્યાં જવા કદમ ઉઠાવ્યું,વારિખિલ્લ પણ પોતાના બંધુને સન્મુખ આવતો જોઇને તેની સામે ગયો.અને વિનય પૂર્વક તેના પગમાં પડ્યો,દ્રાવિડરાજાએ તેને ઉભો કરી સ્નેહ પૂર્વક આલિંગન કર્યું.વારિખિલ્લ ને પણ મનમાં અત્યંત દુઃખ થયું, અરેરે ! એક જમીન ના ટુકડા માટે મેં મોટાભાઈ સાથે યુદ્ધ ખેલ્યું,લાખો સૈનિકો-હાથી ઘોડા વગેરેની હિંસા કરી, અરે હું કેટલું ભૂલ્યો ? અમે દાદા ઋષભદેવના પૌત્રો.પિતાજીએ દાદાના પગલે સર્વ પ્રકારનો મોહ ઉતારી રાજપાટ નો ત્યાગ કર્યો,આરીતે મનમાં મંથન કરતાં મોટાભાઈ પ્રત્યે પ્રેમ અને વિવેક ઊભરાવા લાગ્યો. મોહરાજા એ હું અને મારૂ મંત્ર વડે પાથરેલો અંધકાર રૂપી પડદો ખસી ગયો.અને સમજણ રૂપી દિવ્ય પ્રકાશ પ્રગટ થયો.વારિખિલ્લે મોટાભાઈ ને કહ્યું, હે વડીલ બંધુ ! આપ મારા જ્યેષ્ટ બંધુ છો.માટે મારૂ રાજ્ય ગ્રહણ કરો.મને આ બધી વસ્તુ ઉપરથી મોહ ઉતરી ગયો છે.રાજા દ્રાવિડને પણ બધો મોહ ઉતરી ગયો હતો,
એટલે ગદ્દગદ્દ કંઠે કહ્યું ભાઈ રાજ્ય તો શુ મને પણ હવે કોઈ વસ્તુ પર મોહ રહ્યો નથી.દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધર્મ વિના બીજું કાંઈ શરણભૂત નથી.માટે મારેતો વ્રતગ્રહણ કરવું છે.તેથી તને ખમાવવા આવ્યો છું.નાનો ભાઈ વારિખિલ્લ તો તૈયાર જ હતો.તેને કહ્યું,હે ભાઈ તમે જો સર્વ પ્રકારને શ્રેયકરનાર વ્રતને સ્વીકારવા ઈચ્છો છો તો મારે પણ તે વ્રત અંગીકાર કરવું છે.આરીતે બન્ને એ પોતપોતાના પુત્રોને રાજ્ય સોપી. દ્રાવિડ અને વારિ ખિલ્લે તેજ તાપસો પાસે જઈ મંત્રીઓ સહિત દસ કરોડ જણ સાથે સંયમવ્રત સ્વીકાર્યું.
તાપસો જંગલ અથવા ગંગાનદીના કિનારે રહેતા હતા.એક વખત નમિ વિનમી નામના વિદ્યાધર રાજર્ષિના બે પ્રશિષ્યો આકાશમાર્ગે ત્યાં આવી ચડ્યા.તેમને સર્વે તાપસોએ વંદન કરીને પૂછ્યું આપ કંઈ બાજુએ જાઓ છો ? ત્યારે બન્ને મુનિઓએ ધર્મલાભનું કારણ સમજી મીઠીવાણીથી પોતે સિદ્ધગિરિની યાત્રા કરવા જઈ રહ્યા છે,તે વાત કરી.બન્ને સાધુ મહાત્માઓ વિદ્યાના જાણકાર હતા.તપ,ત્યાગ અને સંયમ ના તેજથી પ્રકાશિત હતા.તેમના પ્રભાવને કારણે તાપસોને તેઓ પર ખુબજ આકર્ષણ થયું.અને સિદ્ધિગિરિનું મહત્વ કેવું છે તે જાણવાની ઉત્કંઠા થઇ.એટલે તાપસોની વિનંતીથી શાશ્વતગિરિનું મહાત્યમ કહ્યું.
શ્રી સિદ્ધિગિરિનો મહિમા સાંભળી તેમના રોમેરોમમાં સિદ્ધિગિરિ જવાના ભાવ પ્રગટ થયા.સાચા સમકિતની પ્રાપ્તિ થઇ.અને એ સંવેગી સાધુઓની સાથે બધા તાપસો ભૂમિમાર્ગે સિદ્ધગિરિની યાત્રા કરવા નીકળી પડ્યા.વળી વિદ્યાધર મુનિઓના ઉપદેશથી સર્વે તાપસો એ લોચ કરી શુદ્ધ સંવેગી સાધુ જીવન અંગીકાર કર્યું. હવે એ તાપસો તાપસને બદલે મુનિરાજ બની ગયા.
વિહાર કરતાં કરતાં દુરથી શ્રી સિદ્ધચલ ગિરિરાજના દર્શન થતાં હૃદયમાં ખુબજ ઉલ્લાસ અને હર્ષ વ્યાપી ગયા.થોડાજ સમયમાં ગિરિરાજને ભેટી મુક્તિપુરિના મહેમાન બનવા યાત્રાના પ્રારંભે એકએક સોપાન ચડતાં કર્મની નિર્જરા કરવા માંડી.ઉપર પહોચી ચક્રવર્તી મહારાજ શ્રી ભરત મહારાજાએ ભરાવેલા ચૈત્યોમાં યુગાદીશ પ્રભુની ભવ્ય પ્રતિમાના દર્શન થતાં ભક્તિ પૂર્વક નમી પડ્યા તેમનો ભાવોલ્લાસ વધવા લાગ્યો અને સિદ્ધપદને પામવા અધીરા બની ગયાં.
માસક્ષમન કરેલા બન્ને તપસ્વી મુનિઓએ જ્ઞાનથી જોયું કે આ દ્રાવિડ અને વારિખિલ્લ દસ કરોડ મુનિવરો સાથે આ ગિરિરાજ પર મુક્તિપદને પામવાના જ છે એટલે છેલ્લો ઉપદેશ દેતાં બોલ્યા કે હે મુનિઓ ! તમારા અનંત કાળથી સંચય કરેલા પાપકર્મો આ તીર્થની સેવા વડે ક્ષય પામશે.માટે તમારે અહીજ તપસંયમ માં તત્પર થઈને રહેવું કલ્યાણકારી છે.તમો પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાને ઉદ્યમવંત બન્યા છો તે પરમાત્મ સ્વરૂપ કેવું છે ? એને તે પ્રાપ્ત કરવા માટે સરળ અને ત્વરિત ઉપાય શુ ? આ જીવ બહિરાત્મ દશાનો એટલે મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યગ્દષ્ટિ બને તે અંતરાત્મા અને અંતરાત્મ દશા પ્રાપ્ત કરી પરમાત્મ દશા પ્રાપ્ત કરવા પરમાત્માનું ધ્યાન ધરતો ઉદ્યમવંત બનતાં પૂર્ણ કક્ષાએ પહોચેતો તે પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે,એટલે તે પોતે જ પરમાત્મા બને છે.પરમાત્મા એ બ્રહ્મ સ્વરૂપ છે,જ્યોતિ સ્વરૂપ છે અને એ જ જગતનો ઈશ્વર છે.એ સ્વરૂપ આત્માનું પૂર્ણ સ્વરૂપ છે.તેને પુનર્જન્મ કે મૃત્યુ સ્પર્શ કરતાં નથી.તેનું સુખ અનંત અને અક્ષય છે.વચનથી તેનું વર્ણન થઇ શકતું નથી.જે પરમ આત્મા સિધ્ધ માં વસે છે તેવોજ આત્મા આપણા શરીર માં વસે છે.
આ પ્રમાણે પરમાત્મ સ્વરૂપ સમજાવી બન્ને મુનિઓ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.પછી તે દ્રાવિડ અને વારિખિલ્લ વિગેરે દસ ક્રોડ સાધુઓ ત્યાંજ રહીને બાહ્ય અને અભ્યંતર તપમાં મગ્ન બની મોક્ષની આરાધના કરવા લાગ્યા.અન્નપાણીનો ત્યાગ કરી અણસણ શરુ કરી દીધું.અને આત્મ્ધ્યાનમાં લયલીન બની સર્વ કર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન પામી કાર્તિકીપૂનમ ના દિવસે ગિરિરાજ પર મુક્તિપદ ને વર્યા.
એટલે આ પવિત્ર દિવસે દ્રાવિડ અને વારિખિલ્લ આદિ મુનિઓનું અનુકરણ કરી જે આત્માઓ શુદ્ધ મન,વચન અને કાયાના યોગે આ ગિરિરાજની યાત્રા ભક્તિ પૂર્વક કરશે તે પણ તેમની જેમ મુક્તિપદને પ્રાપ્ત કરશે.....
🌷🌷🙏🙏🌸🌸🌺🌺🍁🍁🌴🌴🌹🌹
श्री शत्रुंजय गिरिराज के 108 नाम
1.श्री शत्रुंजय गिरिराज ने नम:
2.श्री बाहुबलिगिरि ने नम:
3.श्री मरूदेवगिरि ने नम:
4.श्री पुंडरीक गिरि ने नम:
5.श्री रैवत गिरि ने नम:
6.श्री सुभद्रगिरि ने नम:
7.श्री सद्दभद्दगिरि ने नम:
8.श्री शाश्र्वतगिरि ने नम:
9.श्री पुष्पदंतगिरि ने नम:
10.श्री कैलासगिरि ने नम:
11.श्री कंचनगिरि ने नम:
12.श्री कनकगिरि ने नम:
13.श्री ढंक गिरि ने नम:
14.श्री लौहित्य गिरि ने नम:
15.श्री तालध्वज गिरि ने नम:
16.श्री कदंबगिरि ने नम:
17.श्री स्वर्ग गिरि ने नम:
18.श्री तापसगिरि ने नम:
19.श्री नांदी गिरि ने नम:
20.श्री ब्रह्मगिरि ने नम:
21.श्री उदयगिरि ने नम:
22.श्री नंदिवर्धनगिरि ने नम:
23.श्री मुक्तिनिलयगिरि ने नम:
24.श्री अर्बुदगिरि ने नम:
25.श्री सुरगिरि ने नम:
26.श्री महागिरि ने नम:
27.श्री महायश ने नम:
28.श्री महानंद ने नम:
29.श्री महाबल ने नम:
30.श्री जयंतगिरि ने नम:
31.श्री आनंदगिरि ने नम:
32.श्री श्रीपदगिरि ने नम:
33.श्री हस्तिसेनगिरि ने नम:
34.श्री माल्यवंतगिरि ने नम:
35.श्री विभासगिरि ने नम:
36.श्री विशालगिरि ने नम:
37.श्री भव्यगिरि ने नम:
38.श्री हेमगिरि ने नम:
39.श्री श्रेष्ठगिरि ने नम:
40.श्री उज͵जवल गिरि ने नम:
41.श्री चर्च गिरि ने नम:
42.श्री आलंबन गिरि ने नम:
43.श्री प्रत्यक्ष गिरि ने नम:
44.श्री सिध्दि अर्पण गिरि ने नम:
45.श्री वैजयंत गिरि ने नम:
46.श्री सिध्द क्षेत्र गिरि ने नम:
47.श्री सुर शैल गिरि ने नम:
48.श्री सुरप्रिय गिरि ने नम:
49.श्री पर्वतेन्द्रगिरि ने नम:
50.श्री विमलाद्रिगिरि ने नम:
51.श्री पुण्यराशिगिरि ने नम:
52.श्री श्रैय:पदगिरि ने नम:
53.श्री प्रभुपद गिरि ने नम:
54.श्री अजरामदपद गिरि ने नम:
55.श्री द्दढशक्तिगिरि ने नम:
56.श्री अनंतशक्तिगिरि ने नम:
57.श्री अकर्मकगिरि ने नम:
58.श्री अकलंकगिरि ने नम:
59.श्री मुक्तिगेहगिरि ने नम:
60.श्री महातीर्थगिरि ने नम:
61.श्री महापीठ गिरि ने नम:
62.श्री महापहम गिरि ने नम:
63.श्री पृथ्वीपीठ गिरि ने नम:
64.श्री भद्रपीठ गिरि ने नम:
65.श्री पातालमूलगिरि ने नम:
66.श्री सर्वकामदगिरि ने नम:
67.श्री सिद्धाचलगिरि ने नम:
68.श्री सिद्धिराजगिरि ने नम:
69.श्री सुतीर्थराजगिरि ने नम:
70.श्री सहस्त्राख्यगिरि ने नम:
71.श्री सहस्त्रपत्रगिरि ने नम:
72.श्री सारस्वतगिरि ने नम:
73.श्री भगीरथगिरि ने नम:
74.श्री अष्टोत्तरश्तकुतगिरि ने नम:
75.श्री नगेशगिरि ने नम:
76.श्री शतपत्रकगिरि ने नम:
77.श्री कोडिनिवासगिरि ने नम:
78.श्री कपर्दीवासगिरि ने नम:
79.श्री विजयानंदगिरि ने नम:
80.श्री विश्र्वानंदगिरि ने नम:
81.श्री सहजानंदगिरि ने नम:
82.श्री जयानंदगिरि ने नम:
83.श्री श्रुयानंदगिरि ने नम:
84.श्री भद्रकंरगिरि ने नम:
85.श्री क्षेमंकरगिरि ने नम:
86.श्री शिवंकरगिरि ने नम:
87.श्री दु:खहरगिरि ने नम:
88.श्री यशोधरगिरि ने नम:
89.श्री मेरु महिधर गिरि ने नम:
90.श्री कर्मसुदनगिरि ने नम:
91.श्री कर्मक्षयगिरि ने नम:
92.श्री जगतारणगिरि ने नम:
93.श्री भवतारणगिरि ने नम:
94.श्री राजराजेश्वरगिरि ने नम:
95.श्री केवलदायकगिरि ने नम:
96.श्री ईनद्रप्रकाशगिरि ने नम:
97.श्री महोदयगिरि ने नम:
98.श्री कयंबुगिरि ने नम:
99.श्री प्रीतिमंडणगिरि ने नम:
100.श्री क्षितिमंडल मंडण गिरि ने नम:
101.श्री ज्योतिस्वरूप गिरि ने नम:
102.श्री विजयभद्र गिरि ने नम:
103.श्री विलासभद्र गिरि ने नम:
104.श्री गुणकंद गिरि ने नम:
105.श्री अभयकंद गिरि ने नम:
106.श्री अमरकेतु गिरि ने नम:
107.श्री आतमसिद्धि गिरि ने नम:
108.श्री सवारर्थसिद्ध गिरि ने नम:
🌷🌷🙏🙏🌸🌸🌺🌺🍁🍁🌴🌴🌹🌹
श्री शत्रुंजय गिरिराज के 108 नाम
1.श्री शत्रुंजय गिरिराज ने नम:
2.श्री बाहुबलिगिरि ने नम:
3.श्री मरूदेवगिरि ने नम:
4.श्री पुंडरीक गिरि ने नम:
5.श्री रैवत गिरि ने नम:
6.श्री सुभद्रगिरि ने नम:
7.श्री सद्दभद्दगिरि ने नम:
8.श्री शाश्र्वतगिरि ने नम:
9.श्री पुष्पदंतगिरि ने नम:
10.श्री कैलासगिरि ने नम:
11.श्री कंचनगिरि ने नम:
12.श्री कनकगिरि ने नम:
13.श्री ढंक गिरि ने नम:
14.श्री लौहित्य गिरि ने नम:
15.श्री तालध्वज गिरि ने नम:
16.श्री कदंबगिरि ने नम:
17.श्री स्वर्ग गिरि ने नम:
18.श्री तापसगिरि ने नम:
19.श्री नांदी गिरि ने नम:
20.श्री ब्रह्मगिरि ने नम:
21.श्री उदयगिरि ने नम:
22.श्री नंदिवर्धनगिरि ने नम:
23.श्री मुक्तिनिलयगिरि ने नम:
24.श्री अर्बुदगिरि ने नम:
25.श्री सुरगिरि ने नम:
26.श्री महागिरि ने नम:
27.श्री महायश ने नम:
28.श्री महानंद ने नम:
29.श्री महाबल ने नम:
30.श्री जयंतगिरि ने नम:
31.श्री आनंदगिरि ने नम:
32.श्री श्रीपदगिरि ने नम:
33.श्री हस्तिसेनगिरि ने नम:
34.श्री माल्यवंतगिरि ने नम:
35.श्री विभासगिरि ने नम:
36.श्री विशालगिरि ने नम:
37.श्री भव्यगिरि ने नम:
38.श्री हेमगिरि ने नम:
39.श्री श्रेष्ठगिरि ने नम:
40.श्री उज͵जवल गिरि ने नम:
41.श्री चर्च गिरि ने नम:
42.श्री आलंबन गिरि ने नम:
43.श्री प्रत्यक्ष गिरि ने नम:
44.श्री सिध्दि अर्पण गिरि ने नम:
45.श्री वैजयंत गिरि ने नम:
46.श्री सिध्द क्षेत्र गिरि ने नम:
47.श्री सुर शैल गिरि ने नम:
48.श्री सुरप्रिय गिरि ने नम:
49.श्री पर्वतेन्द्रगिरि ने नम:
50.श्री विमलाद्रिगिरि ने नम:
51.श्री पुण्यराशिगिरि ने नम:
52.श्री श्रैय:पदगिरि ने नम:
53.श्री प्रभुपद गिरि ने नम:
54.श्री अजरामदपद गिरि ने नम:
55.श्री द्दढशक्तिगिरि ने नम:
56.श्री अनंतशक्तिगिरि ने नम:
57.श्री अकर्मकगिरि ने नम:
58.श्री अकलंकगिरि ने नम:
59.श्री मुक्तिगेहगिरि ने नम:
60.श्री महातीर्थगिरि ने नम:
61.श्री महापीठ गिरि ने नम:
62.श्री महापहम गिरि ने नम:
63.श्री पृथ्वीपीठ गिरि ने नम:
64.श्री भद्रपीठ गिरि ने नम:
65.श्री पातालमूलगिरि ने नम:
66.श्री सर्वकामदगिरि ने नम:
67.श्री सिद्धाचलगिरि ने नम:
68.श्री सिद्धिराजगिरि ने नम:
69.श्री सुतीर्थराजगिरि ने नम:
70.श्री सहस्त्राख्यगिरि ने नम:
71.श्री सहस्त्रपत्रगिरि ने नम:
72.श्री सारस्वतगिरि ने नम:
73.श्री भगीरथगिरि ने नम:
74.श्री अष्टोत्तरश्तकुतगिरि ने नम:
75.श्री नगेशगिरि ने नम:
76.श्री शतपत्रकगिरि ने नम:
77.श्री कोडिनिवासगिरि ने नम:
78.श्री कपर्दीवासगिरि ने नम:
79.श्री विजयानंदगिरि ने नम:
80.श्री विश्र्वानंदगिरि ने नम:
81.श्री सहजानंदगिरि ने नम:
82.श्री जयानंदगिरि ने नम:
83.श्री श्रुयानंदगिरि ने नम:
84.श्री भद्रकंरगिरि ने नम:
85.श्री क्षेमंकरगिरि ने नम:
86.श्री शिवंकरगिरि ने नम:
87.श्री दु:खहरगिरि ने नम:
88.श्री यशोधरगिरि ने नम:
89.श्री मेरु महिधर गिरि ने नम:
90.श्री कर्मसुदनगिरि ने नम:
91.श्री कर्मक्षयगिरि ने नम:
92.श्री जगतारणगिरि ने नम:
93.श्री भवतारणगिरि ने नम:
94.श्री राजराजेश्वरगिरि ने नम:
95.श्री केवलदायकगिरि ने नम:
96.श्री ईनद्रप्रकाशगिरि ने नम:
97.श्री महोदयगिरि ने नम:
98.श्री कयंबुगिरि ने नम:
99.श्री प्रीतिमंडणगिरि ने नम:
100.श्री क्षितिमंडल मंडण गिरि ने नम:
101.श्री ज्योतिस्वरूप गिरि ने नम:
102.श्री विजयभद्र गिरि ने नम:
103.श्री विलासभद्र गिरि ने नम:
104.श्री गुणकंद गिरि ने नम:
105.श्री अभयकंद गिरि ने नम:
106.श्री अमरकेतु गिरि ने नम:
107.श्री आतमसिद्धि गिरि ने नम:
108.श्री सवारर्थसिद्ध गिरि ने नम:
जय श्री आदिनाथ...🙏🏻
जय श्री शत्रुजंय...
बोलो बोलो श्री आदिनाथ भगवान की जय !! बोलो बोलो शत्रुंजय तिर्थाधिराज की जय !!
संसार एटले फरवानुं स्थान अने मोक्ष एटले ठरवानुं स्थान ...
आप सभी को विशेष आग्रह
🙏 🙏🇦🇹👆👉🏾आप ये सन्देश 20 लोगो तक भेजे।।
🙏🙏🙏🙏🙏
જૈન શાસન જયવન્તુ વર્તો !!
जय श्री शत्रुजंय...
बोलो बोलो श्री आदिनाथ भगवान की जय !! बोलो बोलो शत्रुंजय तिर्थाधिराज की जय !!
संसार एटले फरवानुं स्थान अने मोक्ष एटले ठरवानुं स्थान ...
आप सभी को विशेष आग्रह
🙏 🙏🇦🇹👆👉🏾आप ये सन्देश 20 लोगो तक भेजे।।
🙏🙏🙏🙏🙏
જૈન શાસન જયવન્તુ વર્તો !!
Source :- Light of Universe - Jainism.
Saturday, November 21, 2015
देवोत्थान एकादशी - श्री तुलसी शालिग्राम विवाह उत्सव ( तुलसी विवाह )
देवोत्थान एकादशी - श्री तुलसी शालिग्राम विवाह उत्सव....
जिन दंपत्तियों के संतान नहीं होती, अथवा जिनके यहाँ कन्या नहीं होती उनको जीवन में एक बार तुलसी का विवाह करके कन्यादान का पुण्य अवश्य प्राप्त करना चाहिए।
तुलसी विवाह करने से कन्यादान के समान पुण्य-फल की प्राप्ति होती है।
कार्तिक शुक्ल पक्ष की एकादशी देवोत्थान, तुलसी शालिग्राम विवाह एवं भीष्म पंचक एकादशी के रूप में मनाई जाती है।
दीपावली के बाद आने वाली कार्तिक शुक्ल पक्ष की एकादशी को देवोत्थान एकादशी, देवउठनी एकादशी, देवउठान एकादशी, देवउठनी ग्यारस अथवा प्रबोधिनी एकादशी आदि नाम से भी जाना जाता है।
कार्तिक मास के शुक्ल पक्ष की एकादशी को तुलसी पूजन एवं तुलसी विवाह का उत्सव पूरे भारत वर्ष में मनाया जाता है।
कहा जाता है कि कार्तिक मास मे जो मनुष्य तुलसी का विवाह भगवान से करते हैं, उनके पिछलों जन्मो के सब पाप नष्ट हो जाते हैं।
शास्त्रों में वर्णित है कि आषाढ़ मास शुक्ल पक्ष की एकादशी देवशयनी एकादशी से भगवान विष्णु चार मास तक क्षीरसागर में शयन करते हैं और कार्तिक मास शुक्ल पक्ष की एकादशी को जागते हैं।
संसार के पालनहार श्रीहरि विष्णु को समस्त मांगलिक कार्यों में साक्षी माना जाता है।
परन्तु इनकी निद्रावस्था(चातुर्मास) में विवाह आदि शुभ कार्य बंद कर दिया जाता है।
इसलिए हिंदुओं के समस्त शुभ कार्य भगवान विष्णु के जाग्रत अवस्था में संपन्न करने का विधान धर्मशास्त्रों में वर्णित है।
भगवान विष्णु के जागने का दिन है देवोत्थान एकादशी।
इसी दिन से सभी शुभ कार्य विवाह, उपनयन आदि शुभ मुहूर्त देखकर प्रारंभ किए जाते हैं।
आषाढ़ से कार्तिक तक के समय को चातुर्मास कहते हैं, इन चार महीनों में भगवान विष्णु क्षीरसागर की अनंत शैय्या पर शयन करते हैं, इसलिए कृषि के अलावा विवाह आदि शुभ कार्य इस समय तक बंद रहते हैं।
धार्मिक दृष्टिकोण से ये चार मास भगवान की निद्राकाल का माना जाता है।
ज्योतिषशास्त्र के अनुसार सूर्य के मिथुन राशि में आने पर भगवान श्री हरि विष्णु शयन करते हैं और तुला राशि में सूर्य के जाने पर भगवान शयन कर उठते हैं।
भगवान जब सोते हैं, तो चारों वर्ण की विवाह, यज्ञ आदि सभी क्रियाएं संपादित नहीं होती।
यज्ञोपवीतादि संस्कार, विवाह, दीक्षा ग्रहण, यज्ञ, नूतन गृह प्रवेश, गोदान, प्रतिष्ठा एवं जितने भी शुभ कर्म हैं, वे चातुर्मास में त्याज्य माने गए हैं।
आषाढ शुक्ल एकादशी को देव-शयन हो जाने के बाद से प्रारम्भ हुए चातुर्मास का समापन तक शुक्ल एकादशी के दिन देवोत्थान-उत्सव होने पर होता है।
इस दिन वैष्णव ही नहीं, स्मार्त श्रद्धालु भी बडी आस्था के साथ व्रत करते हैं।
भगवान विष्णु के स्वरुप शालिग्राम और माता तुलसी के मिलन का पर्व तुलसी विवाह हिन्दू पंचांग केअनुसार कार्तिक मास के शुक्ल पक्ष की एकादशी तिथि को मनाया जाता है।
पद्मपुराण के पौराणिक कथानुसार राजा जालंधर की पत्नी वृंदा के श्राप से भगवान विष्णु पत्थर बन गए, जिस कारणवश प्रभु को शालिग्राम भी कहा जाता है, और भक्तगण इस रूप में भी उनकी पूजा करते हैं।
इसी श्राप से मुक्ति पाने के लिए भगवान विष्णु को अपने शालिग्राम स्वरुप में तुलसी से विवाह करना पड़ा था और उसी समय से कार्तिक मास के शुक्लपक्ष की एकादशी को तुलसी विवाह का उत्सव मनाया जाता है।
प्राचीन ग्रंथों के अनुसार कार्तिक शुक्ल पक्ष की नवमी को तुलसी की स्थापना की जाती है और एकादशी के दिन भगवान विष्णु की प्रतिमा बनाकर उनका विवाह तुलसी जी से किया जाता है।
देवोत्थान एकादशी के दिन मनाया जाने वाला तुलसी विवाह विशुद्ध मांगलिक और आध्यात्मिक प्रसंग है।
दरअसल, तुलसी को विष्णु प्रिया भी कहते हैं।
देवता जब जागते हैं, तो सबसे पहली प्रार्थना हरिवल्लभा तुलसी की ही सुनते हैं।
इसीलिए तुलसी विवाह को देव जागरण के पवित्र मुहूर्त के स्वागत का आयोजन माना जाता है।
तुलसी विवाह का सीधा अर्थ है, तुलसी के माध्यम से भगवान का आहवान।
कुछ लोग एकादशी से पूर्णिमा तक तुलसी पूजन कर पाँचवें दिन तुलसी विवाह करते हैं।
आयोजन बिल्कुल वैसा ही होता है, जैसे हिन्दू रीति-रिवाज से सामान्य वर-वधु का विवाह किया जाता है।
देवप्रबोधिनी एकादशी के दिन मनाए जानेवाले इस मांगलिक प्रसंग के सुअवसर पर सनातन धर्मावलम्बी घर की साफ़-सफाई करते हैं और
रंगोली सजाते हैं।
रंगोली सजाते हैं।
शाम के समय तुलसी चौरा के पास गन्ने का भव्य मंडप बनाकर उसमें साक्षात् नारायण स्वरुप शालिग्राम की मूर्ति रखते हैं और फिर विधि- विधानपूर्वक उनके विवाह को संपन्न कराते हैं।
मंडप, वर पूजा, कन्यादान, हवन और फिर प्रीति-भोज, सब कुछ पारम्परिक रीति-रिवाजों के साथ निभाया जाता है।
इस विवाह में शालिग्राम वर और तुलसी कन्या की भूमिका में होती है।
इस दिन तुलसी के पौधे को यानी वधु को लाल चुनरी-ओढ़नी ओढ़ाई जाती है।
तुलसी विवाह में सोलह श्रृंगार के सभी सामान चढ़ावे के लिए रखे जाते हैं।
तुलसी विवाह में सोलह श्रृंगार के सभी सामान चढ़ावे के लिए रखे जाते हैं।
शालिग्राम जी को दोनों हाथों में लेकर यजमान
वर के रूप में यानी भगवान विष्णु के रूप में और यजमान की पत्नी तुलसी के पौधे को दोनों हाथों में लेकर अग्नि के सात फेरे लेते हैं।
विवाह के पश्चात प्रीतिभोज का आयोजन किया जाता है।
वर के रूप में यानी भगवान विष्णु के रूप में और यजमान की पत्नी तुलसी के पौधे को दोनों हाथों में लेकर अग्नि के सात फेरे लेते हैं।
विवाह के पश्चात प्रीतिभोज का आयोजन किया जाता है।
जिन दंपत्तियों के संतान नहीं होती, अथवा जिनके यहाँ कन्या नहीं होती उनको जीवन में एक बार तुलसी का विवाह करके कन्यादान का पुण्य अवश्य प्राप्त करना चाहिए।
तुलसी विवाह करने से कन्यादान के समान पुण्यफल की प्राप्ति होती है।
कार्तिक शुक्ल एकादशी पर तुलसी विवाह का विधिवत पूजन करने से भक्तों की सभी मनोकामना पूर्ण होती हैं।
हमारे सनातन संस्कार अनुसार तुलसी को देवी रुप में हर घर में पूजा जाता है।
इसकी नियमित पूजा से व्यक्ति को पापों से मुक्ति तथा पुण्य फल में वृद्धि मिलती है।
इसकी नियमित पूजा से व्यक्ति को पापों से मुक्ति तथा पुण्य फल में वृद्धि मिलती है।
तुलसी बहुत पवित्र है और सभी पूजाओं में देवी तथा देवताओं को अर्पित की जाती है।
सभी कार्यों में तुलसी का पत्ता अनिवार्य माना गया है।
प्रतिदिन तुलसी में जल देना तथा उसकी पूजा करना अनिवार्य माना गया है।
तुलसी घर-आँगन के वातावरण को सुखमय तथा स्वास्थ्यवर्धक बनाती है।
हमारे शास्त्रों में तुलसी के पौधे को पवित्र और पूजनीय माना गया है, तुलसी की नियमित पूजा से हमें सुख-समृद्धि की प्राप्ति होती है।
तुलसी विवाह के सुअवसर पर व्रत रखने का बड़ा ही महत्व है, इस दिन श्रद्धा-भक्ति और विधिपूर्वक व्रत करने से व्रती के इस जन्म के साथ-साथ पूर्वजन्म के भी सारे पाप मिट जाते हैं और उसे पुण्य की प्राप्ति होती है।
Subscribe to:
Comments (Atom)

